Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Wednesday, May 11, 2011

69 - જાવંત્રી

69 - જાવંત્રી
પરિચય :
જાવંત્રી એ એક તેજાનો (ગરમ મસાલો) છે. જાયફળના ઝાડને પ્રથમ જે ફળ આવે છે તે થોડાં મોટાં હોય છે. જાયફળ તેની અંદરનું ફળ છે. જાયફળની ઉપરની બાજુ જે છાલ હોય છે તે જ જાવંત્રી છે.
આ છાલ શરૂઆતમાં સફેદ અને સુવાસિત હોય છે. જયારે અંદરનું ફળ અર્થાત્ જાયફળ પાકે ત્‍યારે તેની ઉપર વીંટળાયેલી છાલ લાલ રંગની અને જાળીદાર હોય છે.
ગુણધર્મ :
જાવંત્રી મધુર, હલકી, ગરમ, રુચિકર અને વર્ણને સુધારનાર છે. કફ, ઉધરસ, ઊલટી, શ્ર્વાસ, તરસને મટાડનાર છે. તે કૃમિનાશક છે તથા શરીરમાં રહેલા વિષોનો નાશ કરે છે. જાવંત્રીના મોટા ભાગના ગુણ જાયફળ જેવા જ છે. જાવંત્રીમાં સુગંધિત તેલ આશરે ૮ થી ૧૦ ટકા જેટલું હોય છે. આ તેલ ઉડ્ડયનશીલ હોય છે.
ઉપયોગ :
શરીરનો વર્ણ સુધારવા માટે :શરીર પર જાવંત્રીનો લેપ ચોળવો અને થોડીવાર પછી સ્‍નાન કરવું.

No comments:

Post a Comment